ભરૂચ : અંકલેશ્વરમાં 4 દિવસમાં 25 પક્ષીઓ પતંગના દોરાથી ઘવાયા,સારવાર આપી મુક્ત કરાયા
અંકલેશ્વરમાં કરૂણા અભિયાન હેઠળ ચાર દિવસમાં ઘવાયેલા 25 જેટલા પક્ષીઓને સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા હતા
અંકલેશ્વરમાં કરૂણા અભિયાન હેઠળ ચાર દિવસમાં ઘવાયેલા 25 જેટલા પક્ષીઓને સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા હતા