આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ, પરાક્રમ દિવસ તરીકે કરાશે ઉજવણી
આજે નેતાજી તરીકે જાણીતા આદરણીય સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે.
આજે નેતાજી તરીકે જાણીતા આદરણીય સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે.
અત્યાર સુધી 24મી જાન્યુઆરીથી ઉજવણીની શરૂઆત થતી હતી પરંતુ હવેથી ઉજવણી 23 તારીખથી જ શરૂ કરવાનો નિણર્ય લેવામાં…
૧૨મી જાન્યુઆરી બુધવારના શુભદિને સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી…
'દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ'નો જીવનમંત્ર આપનાર સંત જલારામ બાપાની 222મી જન્મ જયંતી
જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી.
અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિ સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી
પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની પુણ્યતીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ
અમદાવાદ ખાતે આવેલાં ગાંધી આશ્રમનું સરકાર 1,200 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ કરવા જઇ રહી છે.