ભરૂચ: હોમગાર્ડ દ્વારા અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા…
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા…
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો…
વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાંથી 20 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. આમાંથી 8 એવા છે જેમની ઓળખ…
એવિયેશન એક્સપર્ટ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ અંગેની સંભાવનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.અને વિમાનના ડેમો સાથે અકસ્માત અંગેની…
પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણી, પુત્રવધૂઓ અને બોક્સિંગ પ્લેયર ડિકલ ગોખરા સાહિતના લોકોની ઉપસ્થિતમાં પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી…
ગુજરાતના અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 12 જૂનના રોજ બપોરે ક્રેશ થઈ હતી. આ ઘટનાએ સમગ્ર દેશને…
બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા બાળકો દાદી મા તરીકે ઓળખતા હતા બોબી બેન અહીં બાળકો માટે ચા બનાવતા…
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની…
સમગ્ર અકસ્માત વિશે વાત કરતી વખતે વિશ્વાસ કુમારે કહ્યું કે આખો અકસ્માત તેમની નજર સામે થયો. વિશ્વાસ એકમાત્ર…
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગુનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં…