નવસારી : વાંઝણા પ્રાથમિક શાળામાં બાળકોના મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી, શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું…
સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવી છે.
સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવી છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.