આખરે રખડતાં ઢોરને લઈ ગુજરાત સરકારે લઈ લીધો મોટો નિર્ણય, ઢોરની વ્યવસ્થા માટે રૂ.10 કરોડની જોગવાઇ
પશુપાલકો મનપા કે નગરપાલિકા ઢોરવાડામાં પશુ નિશુલ્ક મૂકી શકશે. પશુ રાખવા માટે જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે..
પશુપાલકો મનપા કે નગરપાલિકા ઢોરવાડામાં પશુ નિશુલ્ક મૂકી શકશે. પશુ રાખવા માટે જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે..