ભરૂચ : હાંસોટની હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવાની દરગાહે ઉર્ષ શરીફની ઉજવણી કરાઈ
અલયહિની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.
અલયહિની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.
કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર ખાતે આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ-2022ની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આયર્લેન્ડમાં ભારતીય દૂતાવાસે ભારતના 73મા પ્રજાસત્તાક દિવસ'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી મેરિયન રોડ ડબલિન પર સ્થિત એમ્બેસી ખાતે…
સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતીની ઉજવણી નગરપાલિકા કોર્પોરેટર તથા ભાજપ કાર્યકરો અને આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
આજે નેતાજી તરીકે જાણીતા આદરણીય સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે.
ભારત દેશમાં વર્ષે ૨૫મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્ટાર્ટઅપ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે સાંસદ પૂનમબેનની ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-2.0 સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કાર્યક્ર્મ…
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી આયોજિત પ્રધાનમંત્રીના જન્મ પર્વની ઉજવણીના સંવેદનાસભર અને કરુણાસભર કાર્યક્રમમાં ભારત સરકારના માર્ગ પરિવહન…
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે વડોદરા…