ભરૂચ : આમોદમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોના પડતર પ્રશ્નો, માંગ નહીં સંતોષાય તો વિતરણ-વ્યવસ્થા બંધ કરવાની ચીમકી
આમોદ નગરના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ આમોદ નાયબ મામલતદારને આવેદન પત્ર આપી પોતાની પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત કરી…
આમોદ નગરના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ આમોદ નાયબ મામલતદારને આવેદન પત્ર આપી પોતાની પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત કરી…