ગિરિનગરનો “પક્ષીપ્રેમી” પરિવાર : રોજ 5 હજાર પક્ષીઓને ચણ ખવડાવી સાર-સંભાળ લેતો કેશોદનો ખેડૂત પરિવાર…
કેશોદમાં રહેતા ખેડૂતનો અનેરો પક્ષી પ્રેમ જોવા મળ્યો છે. રોજ 5 હજાર પક્ષીઓને ચણ ખવડાવી સાર સંભાળ લેતા…
કેશોદમાં રહેતા ખેડૂતનો અનેરો પક્ષી પ્રેમ જોવા મળ્યો છે. રોજ 5 હજાર પક્ષીઓને ચણ ખવડાવી સાર સંભાળ લેતા…
જો તમે ક્યારેક-ક્યારેક દાળિયા ખાતા હોય તો આ વાત જાણ્યા બાદ તમને તેને રોજ ખાવાનું શરુ કરી દેશો.
જુનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં સરકારના ટેકાના ચણાના ભાવની ખરીદી માવઠા વચ્ચે પણ શરૂ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી…
પાટણ જિલ્લાના સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી તથા વેચાણમાં કૌભાંડ આચરાયા હોવાની રાવ ઉઠી છે.
ભરૂચના વિવિધ વિસ્તારોમાં ધાણી, ખજૂર, ચણા, રંગો અને પિચકારીના સહિતની ચીજવસ્તુના હંગામી ધોરણે સ્ટોલ લાગી ગયા છે.
ગુજરાતના ખેડૂતોની માંગણી અને રજૂઆતો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો કૃષિલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
ગિર સોમનાથ જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં કમોસમી વરસાદની મોટી અસર જોવા મળી છે.
જિલ્લાના ધારી પંથકમાં ચણાના વાવેતરમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના APMC માર્કેટમાં ટેકાના ભાવે ઘઉ અને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે ટેકાના…
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં રવિ પાક ચણાનું વાવેતર કર્યું હતું. જોકે…