ગીર સોમનાથ : લીલા નાળીયેરના ગઢમાં આવ્યું નારિયેળના પાક પર જ સંકટ, જુઓ શું કહ્યું ખેડૂતોએ !
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.