કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર ભરૂચ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન સભાનું આયોજન કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
શહીદ દિવસ નિમિત્તે, કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ – ભગતસિંહ, સુખદેવ અને…
