ભરૂચ : આમોદ APMC ખાતે નિર્માણ પામેલ દુકાનો-ગોડાઉનનું વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ…
આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે નિર્માણ પામેલ નવી દુકાનો તેમજ ગોડાઉનનું વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે…
આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે નિર્માણ પામેલ નવી દુકાનો તેમજ ગોડાઉનનું વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે…
નિર્માણ પામશે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ કેન્દ્ર અને ગુજરાત સરકારે સહિયારો પ્રોજેક્ટ્ હાથ ધર્યો ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય…
ગીર સોમનાથ જિલ્લાના સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા જેલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા…
ઝઘડિયાનુ રાજપારડી નગર વેપારીમથક મનાય છે જેથી આજુબાજુના ગામડાના ઘણા લોકો ખરીદી માટે આવતા હોય છે
ભરૂચ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના તબીબો માટે ૩ કરોડના ખર્ચે બનનાર ડોક્ટર્સ હાઉસિંગ ક્વાટર્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ એ.એમ.સી.ના સામન્ય બજેટમાં અમદાવાદમાં ત્રણ બ્રિજ બનાવવામાં બજેટ પાસ કરવામાં આવ્યું છે
ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 અને 11માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કુલ 6 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં…