પાકિસ્તાનના સિંધમાં દુષિત પાણી પીવાથી 5 બાળકોના મોત
સિંધના સંઘાર જિલ્લામાં બોરવેલનું દૂષિત પાણી પીવાથી એક પરિવારના પાંચ બાળકોના મોત થયા છે. ARY ન્યૂઝના અહેવાલમાં આ…
સિંધના સંઘાર જિલ્લામાં બોરવેલનું દૂષિત પાણી પીવાથી એક પરિવારના પાંચ બાળકોના મોત થયા છે. ARY ન્યૂઝના અહેવાલમાં આ…
બેંગ્લુરુમાં દૂષિત પાણીને કારણે કોલેરાના કેસમાં વધારો થયો છે. વાસ્તવમાં બેંગ્લોરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગી છે. હાલમાં…
ગડખોલ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-૧૨માં આવેલ અરુણોદય સોસાયટીમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી પીવાના પાણી સાથે મિશ્રિત થઈને આવતું…
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં પીવાના દુષીત પાણીથી ત્રસ્ત શહેરીજનોએ તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
વાલિયા તાલુકાના વટારીયા નજીક ગ્રામજનોને હાલાકી, ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી મકાનોમાં ફરી વળ્યું
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીના ત્રાસથી કંટાળેલી ગૃહિણીઓએ સ્થાનિક ભાજપ મહિલા કોર્પોરેટરોને રજૂઆત કરી હતી.