અમદાવાદ : જામનગરમાં ગોડસેની પ્રતિમાના વિવાદમાં યુથ કોંગ્રેસ આવ્યું મેદાનમાં
મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.
મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.
સનરાઇઝ ઓવર અયોધ્યા નામના પુસ્તકમાં સલમાન ખુર્શીદે હિન્દુત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
પાલિકામાં ભાજપ સાશકો દ્વારા એક કરોડથી પણ વધુના ખર્ચે ઇનોવા કારની ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે 'ક્લબ હાઉસ' ચેટ દરમિયાન ટિપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરથી કલમ 370…