ભરૂચ: કોરોનાના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ માત્ર 1 કેસ જ એક્ટિવ
ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ…
ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ…
કોવિડ-19 ના વધતા કેસ વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં આ પહેલું મૃત્યુ છે. સત્તાવાર આંકડા અનુસાર, દિલ્હીમાં સારવાર લઈ રહેલા…
ગુજરાતમાં એક બાજુ કમોસમી વરસાદ વચ્ચે કોરોનાએ માથું ઉચકતા તંત્રની ચિંતા વાંચે ગઈ કાલ કરતાં આજે કોરોનાના કેસમાં…
સોનિયા ગાંધીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેઓ અંદાજે 8 જૂન સુધી આઇસોલેશનમાં રહેશે
રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂની સાથે સાથે સદનના 875 સ્ટાફ કોવિડ પોઝિટીવ આવ્યા છે.
દેશમાં હવે ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 73 થઈ ગઈ છે. સૌથી વધારે 32 કેસ મહારાષ્ટ્રમાં છે.
બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના બે કેસો નોંધાતા વડાપ્રધાન બોરિસ જોનસને માસ્ક અને આઈસોલેશન પરત ફરવા આદેશ કર્યો છે.
શાંઘાઇમાં માત્ર 3 નવા કેસ આવતા 500 ફ્લાઇટ રદ કરી દેવાઈ અને સ્કૂલો પણ બંધ કરી દેવાઇ.
જયપુર સ્થિત જયશ્રી પેડીવાલ આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં એક જ દિવસમાં 11 બાળકો કોરોનાના ભરડામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી…
યુરોપના દેશ ફરી એકવાર સંક્રમણનું કેન્દ્ર બન્યા છે. જેને જોતા જર્મનીમાં ફરજિયાત રસીકરણ કરાઈ રહ્યું છે