સાબરકાંઠા : માવઠાની આગાહીના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, પાક બચાવવાની કવાયતે લાગ્યા…
સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.