અમદાવાદ : રાજયમાં કોરોનાથી 10,100 સત્તાવાર મોત પણ અરજી મળી 38 હજારથી વધુ
કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 10,100 જ્યારે સરકારે અત્યાર સુધી 22 હજારથી વધુને સહાય ચૂકવી
કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 10,100 જ્યારે સરકારે અત્યાર સુધી 22 હજારથી વધુને સહાય ચૂકવી
ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ…
ડેથ સર્ટિફિકેટમાં ક્યાંય પણ કોરોનાથી મોતનો ઉલ્લેખ કરવાને બદલે માત્ર બીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો,