ભાવનગર : દિહોરથી હરિદ્વાર જતાં યાત્રિકોની બસને રાજસ્થાન નજીક નડ્યો ભયંકર અકસ્માત, 12 લોકોના મોતની જિલ્લા કલેક્ટરે કરી પુષ્ટિ
ભાવનગરના દિહોરમાંથી હરિદ્વાર તરફ ઉપડેલી બસ હરિદ્વાર પહોંચે તે પહેલા રાજસ્થાનમાં અકસ્માતનો ભોગ બની છે.
ભાવનગરના દિહોરમાંથી હરિદ્વાર તરફ ઉપડેલી બસ હરિદ્વાર પહોંચે તે પહેલા રાજસ્થાનમાં અકસ્માતનો ભોગ બની છે.