ભરૂચ: અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી બાદ માર્ગ જ ન બન્યો, સ્થાનિકોમાં રોષ
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન…
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન…
અંકલેશ્વર નગર સેવાસદના વોર્ડ નંબર-8માં રૂપિયા 34 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું…
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું…
ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા મુખ્ય પાણીની લાઈનની કામગીરી ચાલી રહી છે.જોકે પાઈપમાં કાથીની દોરીથી જોઈન્ટ કરવામાં આવતા…
ભરૂચના ગાંધી બજાર ચાર રસ્તા વિસ્તારમાં રોડ પર ચાલતું જતું બાળક ગટરના ચેમ્બરમાં ખાબકતાં સ્થાનિક દુકાનદારોની નજર પડતા…
ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા 5 કામદારોમાંથી ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતા ચકચાર મચી છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા બરાનપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરો અને પ્રદૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હાથીખાના બજાર વિસ્તારના મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળવાના મીડિયામાં અહેવાલ પ્રાસરિત થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું…
ભરૂચ શહેરમાં વિકાસની બે પરિભાષા જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં વિકાસની વણથંભી વણઝાર છે તો અમુક વિસ્તારોમાં…
ભરૂચ શહેરની મારુતિનગર સોસાયટીમાં ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાતા અતિશય દુર્ગંધવાળું પાણી અહીના વિસ્તારમાં ફરી વળ્યું છે, ત્યારે મચ્છરોના…