ભાવનગર : ડમીકાંડ અને તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજાના સાળા શિવુભા ગોહિલે કર્યું પોલીસ સમક્ષ સરેન્ડર..!
ભાવનગરમાં ડમીકાંડ અને તોડકાંડ મામલે પોલીસે શિવુંભા ગોહિલની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે
ભાવનગરમાં ડમીકાંડ અને તોડકાંડ મામલે પોલીસે શિવુંભા ગોહિલની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે
ભાવનગર SIT ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 અસલ પરિક્ષાર્થી અને…
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ મામલે સુરેન્દ્રનગર અને અમરેલી સહિત રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
ડમી ઉમેદવાર તોડકાંડ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૌન તોડ્યું છે. તેઓએ યુવરાજસિંહ જાડેજાને લઇ નિવેદન આપતા જણાવ્યું…
ડમી કાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ હવે યુવરાજસિંહના સાળાની SOGની ટીમે સુરતથી ધરપકડ કરી છે.
ગત તારીખ 14 ના રોજ ભાવનગર ભારતનગર પોલીસ સ્ટેશનમાં ડમી ઉમેદવાર કૌભાંડને લઈને 36 લોકો વિરોધમાં ફરિયાદ નોંધવામાં…