સુરત : પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ લીધો વધુ 1 યુવકનો ભોગ, આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલ..!
સુરત શહેર તથા જિલ્લામાં અજગરી ભરડો કસી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વધુ એક યુવકનો ભોગ લીધો છે
સુરત શહેર તથા જિલ્લામાં અજગરી ભરડો કસી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વધુ એક યુવકનો ભોગ લીધો છે
શિયાળાની શરૂઆત થતાંની સાથે વાયરલ તેમજ અન્ય બિમારીઓના દર્દીઓ વધી રહયાં છે.
ભારત સહિત સમગ્ર વિશ્વની આ સ્થિતિ છે. નિષ્ણાતો માસ્ક પહેરવા અને ભીડથી દૂર રહેવાનું કહી રહ્યા છે.