એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, દિલ્હીમાં કરાયું સુરક્ષિત લેન્ડિંગ
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807 તેના AC યુનિટમાં આગ…
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807 તેના AC યુનિટમાં આગ…
આજે ઈસરોએ સફળતાપૂર્વક ગગનયાન લોન્ચ કર્યું છે. ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.
એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં મંગળવારે કાઠમંડુ એરપોર્ટથી ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
GoFirst એરલાઈને ભંડોળની તીવ્ર અછતને કારણે 3, 4 અને 5 મે માટે તેનું બુકિંગ બંધ કરી દીધું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે અસમના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30MKI ફાઇટર જેટથી 30 મિનિટ ઉડાન ભરી.
ભારે સંઘર્ષ અને અનેક નિરાશાઓને પછડાટ આપી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની
સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ…
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી જેના પગલે જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી…
મુંબઈ-કાલિકટ સેક્ટરથી સંચાલિત એર ઈન્ડિયાની ફ્લાઈટ 581 ટેક્નિકલ સમસ્યાને કારણે સવારે ટેકઓફ થઈ શકી ન હતી.
ઈન્ડિગોના વિમાને પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટ શારજાહથી હૈદરાબાદ જઈ રહી…