ભરૂચ : શાંતિવન સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની કતાર, વરસાદની જોવા મળી અસર
ભરૂચમાં પણ એક જ રાતમાં સાત ઇંચ વરસાદ વરસી ચુકયો છે અને હજી પણ વરસાદ વરસી રહયો છે..
ભરૂચમાં પણ એક જ રાતમાં સાત ઇંચ વરસાદ વરસી ચુકયો છે અને હજી પણ વરસાદ વરસી રહયો છે..
સ્મશાનોમાં ચિત્તાઓ સળગી રહી છે, મૃતકોના પરિવારજનોની આંખોમાં દુખની સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કયારે નંબર લાગશે તેની…
ભરૂચ, કે જયાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે પણ સરકારી ચોપડે ઓછા દર્દીઓ બતાવાય રહયાં છે. ગોલ્ડનબ્રિજ નજીક…
ભરૂચમાં નર્મદા નદીના કિનારે બનાવવામાં આવલે સ્પેશ્યલ કોવિદ સ્મશાનમાં ત્યાર સુધીમાં 485 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે…