અંકલેશ્વર: વિધાનસભા ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું…
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું…
ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાણા સમાજ પરિવારના અલગ અલગ ગામેથી આવીને ભરૂચ શહેર ખાતે વસેલા છે.
રાણા પરીવાર દ્વારા 16 માં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.