આજના દિવસે ગોધરા સ્ટેશન પર ટોળાએ સાબરમતી એક્સપ્રેસને ચાંપી હતી આગ, 59 કાર સેવકો માર્યા ગયા
27 ફેબ્રુઆરી, 2002 ના રોજ, ઉગ્ર ટોળાએ ગુજરાતના ગોધરા સ્ટેશનથી નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દીધી હતી.
27 ફેબ્રુઆરી, 2002 ના રોજ, ઉગ્ર ટોળાએ ગુજરાતના ગોધરા સ્ટેશનથી નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દીધી હતી.
ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અનેક લોકોના મોત થયા હતા. જેના કારણે પીડિતો અને…