ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડના ખર્ચે તૈયાર 216 આવાસનું કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું લોકાર્પણ
ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટેના નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. સમાચાર
ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટેના નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. સમાચાર
વલસાડ શહેર તથા જીલ્લામાં આગ લાગવા સહિત અકસ્માતની અલગ અલગ ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં ટેમ્પોમાં રહેલા…
અમદાવાદનો ભેજાબાજ આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને ખાસ મોડસ ઓપરેન્ડીથી લોકોને ટાર્ગેટ કરતો હતો.
નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન.વાઘેલા અને પો.કમીઁ વિજયસિંહ મોરીને બે ઈસમો નંબર પ્લેટ વગરની મોટર સાઇકલ લઇ શંકસ્પદ હાલતમાં…
વડોદરાના નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા
ભગવાન જગન્નાથના રથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાય હતી
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ મેટરનીટી લીવ, ઓવર ટાઈમ અને પગાર વધારાની માંગ સાથે…
સુરતના હિન્દૂ સંગઠન દ્વારા આજ રોજ સુરત જિલ્લા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 10,100 જ્યારે સરકારે અત્યાર સુધી 22 હજારથી વધુને સહાય ચૂકવી