ગુજરાતના 8 મહાનગરોમાં નાઈટ કર્ફ્યુને લઈને આ મોટા નિર્ણય લેવાયા
કોરોના વાયરસના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયા બાદ ગુજરાત સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
કોરોના વાયરસના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયા બાદ ગુજરાત સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. અન્ય નિયંત્રણોમાં ફેરફાર…
રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર યથાવત્ રાખ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે છે.
રાજય સરકારે રાજયના આઠ મહાનગરોમાં કરફયુ યથાવત રાખ્યો છે પણ સમય ઘટાડીને રાત્રિના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો…
ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની…
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા…
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની ખખડાવી છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણી આજે કેટલાક નિર્ણયો જાહેર કરી રહ્યાં…
રાજયમાં કોરોના સંદર્ભમાં હાઇકોર્ટમાં થયેલી સુઓમોટોમાં મુખ્ય ન્યાયાધીશે ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુ પામતાં લોકોની સંખ્યા અંગે ચિંતા…