અષાઢી સુદ પૂનમ; રાજ્યમાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
રાજ્યમાં ઠેર-ઠેર ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરાય, ભક્તોએ ગુરુ વંદના કરી ધન્યતા અનુભવી.
રાજ્યમાં ઠેર-ઠેર ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરાય, ભક્તોએ ગુરુ વંદના કરી ધન્યતા અનુભવી.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણીના ભાગરૂપે ગુરૂવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.…
રાજ્ય સહિત દેશભરમાં આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી, ઘટવાડના રૂદ્રેશ્વર ભારતી આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી.
જામનગર જિલ્લાના શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જગતગુરુ આચાર્ય ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ…
ગુરુદેવના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા.