ગુરુ તેગ બહાદુરે અન્યાય સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હતો, તેમના ઉપદેશો આપણને પ્રેરણા આપે છે: PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શીખ ગુરુ તેગ બહાદુરને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શીખ ગુરુ તેગ બહાદુરને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી.