સાબરકાંઠા : રાહતના સમાચાર, ગુહાઇ ડેમમાં દૈનિક 2.83 કરોડ લિટર નર્મદાનું પાણી નખાશે
શિયાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવામાં આવ્યા બાદ ગુહાઇ જળાશય લગભગ ખાલી થઇ ગયું હતું.
શિયાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવામાં આવ્યા બાદ ગુહાઇ જળાશય લગભગ ખાલી થઇ ગયું હતું.