અમરેલી: માનવ મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવની ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં ઉત્સાહ ઉમંગની ઉર્મિઓ સાથે ઉજવાયો હતો
ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં ઉત્સાહ ઉમંગની ઉર્મિઓ સાથે ઉજવાયો હતો
જામનગરમાં આજે ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..
ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજિત હોળી કલ્ચર ફેસ્ટિવલમાં IPS અજય ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભોઇ સમાજના યુવાનો દ્વારા ઘાસ, લાકડું, કાગળ, કલર, કોથળા, અને આભૂષણ, ઓરનામેન્ટ્સથી અંદાજે 3 ટન વજન અને 25…