અમદાવાદ : હવે, આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજ પર ફરવા જતાં પહેલા લેવી પડશે ટિકિટ…
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજની 2 દિવસમાં 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજની 2 દિવસમાં 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો.