પાટણ: ધરણા પર બેઠેલા અગરિયાઓની પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે લીધી મુલાકાત, આંદોલનની આપી ચીમકી
સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ના મળતાં ધરણા પર બેઠા છે જેઓની પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે મુલાકાત લીધી…
સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ના મળતાં ધરણા પર બેઠા છે જેઓની પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે મુલાકાત લીધી…
મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનાર ગુજરાત કોંગ્રેસ વિધાનસભામાં નેતા વિપક્ષનું નામ નક્કી નથી કરી શકી
કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે
આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત…
રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે
મોંઘવારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત બંધના એલાનની જાહેરાત…
મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એક ધાર્મિક પ્રસંગે હાજરી આપવા પહોચ્યા હતા.