અંકલેશ્વર: જલામરામ મંદિર ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું…
અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું…
ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી ઓછામાં ઓછાં પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે.
ભરૂચના ગાયત્રી નગરમાં આવેલ જલારામ મંદિરને તસ્કરોએ નિશાન બનાઈ દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા…
જલારામ મંદિરમાં 8 થી 10 તસ્કરો ઘૂસી આવી દાનપેટીમાં રહેલ રોકડ રકમ સહિત જલારામ બાપાની 1 કિલોની મૂર્તિની…
ભરૂચ જીલ્લામાં કોવિડ વેક્સિનેસન અંતર્ગત રવિવારના રોજ ૨૯૬ વેક્સિન સેન્ટર ખાતે મેગા વેક્સિનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશ અને રાજ્યમાં વધતા જતા કોરોના કહેરના કારણે યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર ત્રણ દિવસ માટે બંધ રાખવા તંત્ર…