“સ્થાપના દિવસ” : જામનગરના 482માં વર્ષમાં પ્રવેશ બદલ મનપા દ્વારા ખાંભી પૂજન કરાયું
શ્રાવણ સુદ સાતમનો દિવસ એટલે જામનગરનો સ્થાપના દિવસ, જામનગરનો 482માં વર્ષમાં મંગળ પ્રવેશ બદલ કરાય ઉજવણી.
શ્રાવણ સુદ સાતમનો દિવસ એટલે જામનગરનો સ્થાપના દિવસ, જામનગરનો 482માં વર્ષમાં મંગળ પ્રવેશ બદલ કરાય ઉજવણી.