“જયા એકાદશી” : અશ્વમેઘ યજ્ઞની સમકક્ષ પ્રાપ્તિ માટે આ પ્રમાણે કરો ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા…
આજરોજ જયા એકાદશીનું પાવન પર્વ છે, ત્યારે આજના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.
આજરોજ જયા એકાદશીનું પાવન પર્વ છે, ત્યારે આજના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.
શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. કોઈ જગ્યાએથી અજા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે…