વલસાડ : જુંજવામાં 161 નવયુગલ દંપતિઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આશીર્વાદ આપવા પહોચ્યા
વલસાડના જૂજવાં ખાતે આયોજિત સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી.
વલસાડના જૂજવાં ખાતે આયોજિત સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી.