અંકલેશ્વર : દશેરા પર્વ નિમિત્તે ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા જ્વારાનું વિસર્જન કરાયું…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા પાવન સલીલા માઁ નર્મદાના નીરમાં જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા પાવન સલીલા માઁ નર્મદાના નીરમાં જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.