🔴 Breaking
ભરૂચ:-આમોદ પોલીસે ગોવંશ કતલના ગુનામાં આરોપીને ચાર જિલ્લામાંથી બે વર્ષ માટે કર્યો તડીપારઅંકલેશ્વર:  પટેલનગર પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા ભરૂચ પોલીસની અનોખી પહેલ,મહિલા પોલીસ સ્ટેશન અને ‘શી ટીમ’ દ્વારા દિવ્યાંગ બાળકો તથા વડીલો સાથે રક્ષાબંધનની ઉજવણીનહીં તો, નળ કનેક્શન કપાશે..! : ભરૂચમાં બાકી વેરો ધરાવતા મિલકતધારકો સામે નગરપાલિકાની લાલ આંખ…ભરૂચ : ગુજરાતમાં કથળી ગયેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્વયમ્ સૈનિક દળનું તંત્રને આવેદન…પાટનગર ગાંધીનગર વૈશ્વિક ‘ઇનોવેશન હબ’ તરીકે ઊભરી આવ્યું, હરિયાળી-સુયોજિત નગરરચનાનું અદ્ભુત પ્રતીક સાબિત થયું…અંકલેશ્વર: પાનોલી પોલીસે રૂ.2 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપીની ધરપકડ‘મારા દાદાને મારી રાખડી’: રક્ષાબંધન નિમિત્તે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવને રાખડીઓનો દિવ્ય શણગાર કરાયો…ભરૂચ:-આમોદ પોલીસે ગોવંશ કતલના ગુનામાં આરોપીને ચાર જિલ્લામાંથી બે વર્ષ માટે કર્યો તડીપારઅંકલેશ્વર:  પટેલનગર પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા ભરૂચ પોલીસની અનોખી પહેલ,મહિલા પોલીસ સ્ટેશન અને ‘શી ટીમ’ દ્વારા દિવ્યાંગ બાળકો તથા વડીલો સાથે રક્ષાબંધનની ઉજવણીનહીં તો, નળ કનેક્શન કપાશે..! : ભરૂચમાં બાકી વેરો ધરાવતા મિલકતધારકો સામે નગરપાલિકાની લાલ આંખ…ભરૂચ : ગુજરાતમાં કથળી ગયેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્વયમ્ સૈનિક દળનું તંત્રને આવેદન…પાટનગર ગાંધીનગર વૈશ્વિક ‘ઇનોવેશન હબ’ તરીકે ઊભરી આવ્યું, હરિયાળી-સુયોજિત નગરરચનાનું અદ્ભુત પ્રતીક સાબિત થયું…અંકલેશ્વર: પાનોલી પોલીસે રૂ.2 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપીની ધરપકડ‘મારા દાદાને મારી રાખડી’: રક્ષાબંધન નિમિત્તે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવને રાખડીઓનો દિવ્ય શણગાર કરાયો…

Tag: <span>Kedarnath</span>

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના 5 લોકોના નિધન, તમામ ભક્તો કેદારનાથના દર્શને જઇ રહ્યા હતા..

Aug 12, 2023 1 min read

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાટમાળ હટાવતી વખતે એક કાર કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે.

ચારધામ યાત્રામાં 27 દિવસમાં 58 લોકોએ જીવ છોડ્યો, સૌથી વધુ કેસ હ્રદય રોગના હુમલાના

May 19, 2023 1 min read

વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

કેદારનાથમાં વરસાદ અને હિમવર્ષામાં પણ બાબાના ભક્તોની આસ્થા ડગમગી નહીં, સવારથી જ દર્શન માટે લાગી લાંબી કતારો

May 1, 2023 1 min read

કેદારનાથ ધામમાં આજે સવારથી વાતાવરણ ખરાબ છે. ધામમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. પરંતુ આ પછી પણ બાબાના…

કેદારનાથ યાત્રા: 1 મેના રોજ હેલી ટિકિટ બુકિંગ માટે ખુલશે પોર્ટલ, 7 મે પછીની મુસાફરી માટે કરી શકશો બુકિંગ

Apr 30, 2023 1 min read

ચારધામ યાત્રામાં કેદારનાથ હેલી સેવા માટે ટિકિટ બુક કરવા માટે IRCTC પોર્ટલ 1 મેના રોજ ખુલશે.

કેદારનાથ, યમનોત્રીથી લઈ લેહ અને હિમાચલ સુધી ભારે બરફ વર્ષા, ચારધામ યાત્રાળુઓ અધવચ્ચે અટવાયા

Apr 28, 2023 1 min read

જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે.

ઉત્તરાખંડ: યાત્રા શરૂ થતા પહેલા કેદારનાથમાં બની મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના પંખાને કારણે એક યુવકનું મોત

Apr 23, 2023 1 min read

ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટર સાથે થયેલા અકસ્માતની ઝીણવટભરી તપાસ બાદ જ હકીકત બહાર આવશે

ચારધામ : ભક્તો માટે સોવેનિયર બનાવવા સૂચના, રાજ્યમાં સ્વરોજગારનો બીજો માર્ગ ખુલશે.!

Nov 2, 2022 1 min read

રાજ્યમાં ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ માટે સોવનિયર તૈયાર રહેશે. તેનાથી યુવાનો અને મહિલાઓ માટે સ્વરોજગારીનો માર્ગ ખુલશે.

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 પૈકી ભાવનગરની 3 દીકરીઓના મોત, શોકમગ્ન બન્યું ભાવનગર…

Oct 18, 2022 1 min read

ઉત્તરાખંડમાં કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓનો…

ઉત્તરાખંડ : કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સહિત 7 લોકોના મોત

Oct 18, 2022 1 min read

ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.