આ રાજ્યમાં આગામી 15 દિવસ સુધી લતા મંગેશકરનાં ગીતો વગાડવામાં આવશે, મુખ્યમંત્રીએ આ રીતે વ્યક્ત કર્યો શોક
ભારતનો અવાજ લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા.
ભારતનો અવાજ લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા.