અમદાવાદ : લોકરક્ષક અને પોલીસમાં ભરતી માટે શારીરીક કસોટી પાસ કરનારાઓ સીધી લેખિત પરીક્ષા આપી શકશે
રાજય સરકારે સીધી ભરતીમાં શારીરિક કસોટી પાસ કરનારા પરીક્ષાર્થીઓને સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે.
રાજય સરકારે સીધી ભરતીમાં શારીરિક કસોટી પાસ કરનારા પરીક્ષાર્થીઓને સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે.