જુનાગઢ : ગિરનારની તળેટીએ ભવનાથ મંદિરે ઉમટ્યા શિવભક્તો, શિવજીના દર્શન સાથે લીધી ભાંગની પ્રસાદી
માત્ર શિવરાત્રી જ નહીં, પરંતુ 365 દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે
માત્ર શિવરાત્રી જ નહીં, પરંતુ 365 દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે
ભવનાથ મંદિર ઉપર ધાર્મિક વિધિથી ધ્વજા રોહણ કરી પારંપરિક અને ભાતીગળ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો