ભરૂચ : શ્રાવણ માસના પ્રથમ દિવસે જુના તવરાના શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું
શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તો બન્યા શિવમય જુના તવરાના શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા ‘ઓમ નમઃ શિવાય’ના…
શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તો બન્યા શિવમય જુના તવરાના શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા ‘ઓમ નમઃ શિવાય’ના…
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણની ઉજવણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો…
ભરૂચના જંબુસરના કલક ગામે આવેલ પ્રાચીન તલકેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે શ્રાવણ વદ ટર્સ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું…
અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો…
ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરે દત્તોપાસક પરિવાર દ્વારા ઘીમાંથી આઠ ફૂટનું કમળ બનાવવામાં આવ્યું હતું જેને શિવજીને અર્પણ કરવામાં…
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જ્યોતિ નગર પાસેના જવાલેશ્વર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને ચાર જેટલી દાન પેટીની ચોરી…
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે ભારે વરસાદના કારણે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થતાં…
ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે સોમવતી અમાસે શિવ મંદિર ઓમ નમઃ શિવાય ના નાદથી ગુજી ઉઠ્યું હતું…
સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટસમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ , ભરૂચ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા