Breaking News: દેવેન્દ્ર ફડણવીસ નહીં પરંતુ એકનાથ શિંદે હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી
દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેમને એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં એકનાથ શિંદેના નવા મુખ્યમંત્રી બનશે તેમ…
દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેમને એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં એકનાથ શિંદેના નવા મુખ્યમંત્રી બનશે તેમ…
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. એક તરફ જ્યાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે
શિંદે જૂથને આઠ કેબિનેટ મંત્રી પદ આપવામાં આવશે, જ્યારે પાંચ ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવાની તૈયારી ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રવેશ કર્યો છે. EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતને સમન્સ પાઠવ્યા…
પુણેમાં શિવસેનાના કાર્યકરોએ બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી અને હંગામો મચાવ્યો.
મહારાષ્ટ્રમાં રાજકીય મહાભારત વચ્ચે વધુ એક સૌથી મોટું સંકટ સામે આવી શકે છે. આ જ સંકટને લઈને તમામ…
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે કોરોના પણ અસરકારક બન્યો છે. રાજ્યપાલ કોશિયારી બાદ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોનાની…
તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે પોતાના એટલે કે શિવસેનાનાં 15, એક NCP અને 14 અપક્ષ ધારાસભ્યો સાથે સુરતમાં…
સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે.
મહારાષ્ટ્રની રાજનીતીમાં નવાજૂનીના એંધાણ વર્તાય રહ્યા છે. શિવસેનાથી નારાજ ધારાસભ્યોએ સુરતમાં પડાવ નાખ્યો છે.