અંકલેશ્વર: જીવના શિવ સાથે મિલન કરાવતા મહાશિવરાત્રીના પર્વની શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી
ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવા મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વર શહેરમાં આવેલા વિવિધ શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી ભરૂચ |…
ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવા મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વર શહેરમાં આવેલા વિવિધ શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી ભરૂચ |…
દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસર 'હર હર મહાદેવ' ના નાદથી ગુંજી ઉઠ્યું…
ભાંગની પ્રસાદી ગ્રહણ કરવા ભકતોની લાંબી કતાર જોવા મળી હતી. ભગવાન શંભુની આરાધના સાથે ભક્તોએ ભગવાનની પ્રસાદી સ્વરૂપ…
ચિંતનાથ મહાદેવના દર્શન થકી ચિંતામુક્ત થવાનો અનેરો મહિમા રહેલો છે, ત્યારે આજે મહાશિવરાત્રીએ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…
ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરે દત્તોપાસક પરિવાર દ્વારા ઘીમાંથી આઠ ફૂટનું કમળ બનાવવામાં આવ્યું હતું જેને શિવજીને અર્પણ કરવામાં…
દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજરોજ ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી... ધર્મ દર્શન…
શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો ગુજરાત…
અંતરનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,અને શિવભક્તોએ મહાદેવજીની ભસ્મ આરતીનો લ્હાવો લઈને…
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિ મેળાનો ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિધિવત્ રીતે પ્રારંભ કરવામાં…
8મી માર્ચના રોજ મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવા શિવભક્તો આતુર બન્યા