‘મણિપુરમાં ભારત માતાની હત્યા કરવામાં આવી છે’ : લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદને મચાવ્યો હંગામો…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો.
મણિપુરમાં ફરી મોટાપાયે હિંસા થવાની ભીતિ સેવાઈ રહી છે. ભીડે મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં બે સુરક્ષાચોકીઓ પર હુમલો કરી…
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે.…
ભરૂચમાં આદિવાસી સમાજનુ આવેદનપત્મ, ણીપૂર હિંસા બાબતે આવેદનપત્ર પાઠવાયુ.
ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની…
મોનસૂન સત્રના ત્રીજા દિવસે મણિપુર મુદ્દે સંસદમાં ફરી હંગામો થવાની સંભાવના છે. એક તરફ વિપક્ષ સંસદમાં પીએમ મોદીના…
મણિપુરમાં 4 મેના રોજ ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર પરેડ કરાવવામાં આવી હતી. તે જ…
મણિપુરમાં મહિલાઓ પર થયેલ સામુહિક દુષ્કર્મ અને અમાનવીય કૃત્ય મુદ્દે ભરૂચમાં આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળ્યો છે.…
ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ…
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સરકાર અને સામાન્ય લોકોને લાગે છે કે તરત જ તણાવ શાંત…