મહેસાણા:ઉંઝા હાઇવે પર ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી; ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી
મહેસાણા પાલનપુર હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થયો હતો જેના કારણે…
મહેસાણા પાલનપુર હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થયો હતો જેના કારણે…
તાના અને રીરીએ જોડિયા બહેનો હતી, અને તેઓ ઉત્તરી ગુજરાત રાજ્યના વિસનગર નજીક વડનગરની વતની હતી.
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવમાં ગુજરાતના પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો.…
કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
હિરપુર ખાતે રૂપિયા 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીમાં માતા કે, પિતા ગુમાવનાર 35 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
લદાખથી સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી નીકળેલી ITBP સાયકલિસ્ટ જવાનોની સાયકલ યાત્રાનું મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ભવ્ય સ્વાગત
મહેસાણા જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. બાયપાસ પાસે આવેલી એક કંપનીમાં ચડ્ડી બનીયાન ગેંગે ચોરીને અંજામ આપ્યો હતો…
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજીમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં આજે વિજયદશમીના દિવસે નવલખા હારનો શણગાર કરવામા આવ્યો હતો. હીરા…
મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં નવરાત્રીનું સવિશેસ મહત્વ સંકળાયેલું છે. નવરાત્રીને લઈ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું છે. પરંતુ…