ભરૂચ: માય લિવેબલ અંકલેશ્વર અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સંગીત સંધ્યાનું કરાયુ આયોજન, સંગીત પ્રેમીઓ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયુ આયોજન, માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન.
અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયુ આયોજન, માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન.