ભરૂચ : નંદેલાવ રોડ પર જવાહરનગરના બંધ મકાનમાં આગ લાગતાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં…
ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જવાહરનગર સોસાયટીના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જવાહરનગર સોસાયટીના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચુંટણીમાં એક જ પેનલના બે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.