ભરૂચ: આમોદ નજીક નર્મદા કેનાલમાં પડેલ ગાબડાનું બીજા દિવસે પણ સમારકામ નહીં, ખેતીના ઉભા પાકને નુકશાન
કેનાલનું તાત્કાલિક સમારકામ ના કરાતા સતત બીજા દિવસે પણ નહેર નિગમની ગંભીર બેદરકારીના કારણે આમોદ તાલુકાના બોડકા ગામના…
કેનાલનું તાત્કાલિક સમારકામ ના કરાતા સતત બીજા દિવસે પણ નહેર નિગમની ગંભીર બેદરકારીના કારણે આમોદ તાલુકાના બોડકા ગામના…
ભરૂચના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા સંચાલિત નર્મદા કેનલમાં ગાબડું પડતાં હજારો…
વડોદરા શહેરના પંચવટી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં વિશાળ કાય મગર દેખા દેતા લોકટોળા ભેગા થયા હતા.
પાવાગઢ જવા નીકળેલા પારુલ યુની.ના બે વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યા એક બચ્યો એકનું મોત, હાલોલ નજીક નહેરમાંથી યુવકનો મૃતદેહ…
કેનાલોમાં સાફ સફાઈ ન થવાને કારણે અને પાણી ના છોડવાને લઈને ખેડૂતોને પાણી મળતું નથી
રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ સહિત અન્ય ગામના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં સાફ સફાઈના અભાવે અર્ધનગ્ન થઈ વિરોધ…
પાદરાના ગણપતપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં દંપતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
જીલ્લાના ખેડૂતો ખેતી માટે મુખ્યત્વે કેનાલ પર નિર્ભર છે, અને નર્મદાની મુખ્ય તેમજ માયનોર કેનાલ દ્વારા સિંચાઇ માટે…
નર્મદા કેનાલ નજીક બળતણ લેવા ગયેલી મહિલા અને તેના બે પુત્ર અકસ્માતે કેનાલમાં પડી જતા ત્રણેયના મોત નિપજ્યા…
જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી…