રાજપીપળા : ઓફિસ અને ગોડાઉનમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઇ જાનહાનિ નહિ
રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન…
રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન…
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં…
નર્મદા જિલ્લાના કેવડીયામાં ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.
દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે
નર્મદા સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે 9 લાખ ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નર્મદ જીલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા…
કરજણ જળાશય યોજના આધારિત જમણાં કાંઠાની નહેર જીતગઢથી ગોરા સુધી છેલ્લા ૧૫ વર્ષથી તૂટી ગઈ હતી.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની હવાઈ સફર કરાવનાર સી-પ્લેન છેલ્લા 195થી મેન્ટેનન્સ…
રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના મહેમાન બને તવું લાગી રહ્યું છે. આ દિવસે PM ગુજરાત…
સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વભરમાં નામના મળી છે પરંતુ દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે